ગુજરાત સહિત ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં જ્વાળામુખીની રાખનો પ્રભાવ, જાણો કેટલા સમય રહેશે વાદળો
હાયલી ગુબ્બી જ્વાળામુખીના જોરદાર વિસ્ફોટને કારણે ઉત્પન્ન થયેલા વિશાળ રાખના વાદળો 9,000 કિમીથી વધુનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયા છે...
હાયલી ગુબ્બી જ્વાળામુખીના જોરદાર વિસ્ફોટને કારણે ઉત્પન્ન થયેલા વિશાળ રાખના વાદળો 9,000 કિમીથી વધુનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયા છે...
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.
થોપિયામાં જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટ કામગીરી પર પણ અસર પડી છે. હેઇલ ગુબ્બી વિસ્ફોટથી નીકળેલી રાખ મધ્ય પૂર્વના ભાગોમાં ફેલાઈ ગઈ છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. આગાહી મુજબ, બંગાળની ખાડીમાં એક નવું સંકટ આકાર લઈ રહ્યું છે.
દુબઈ એર શૉમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના તેજસ વિમાન ક્રેશ બાદ પણ શૉ ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાઈલટે આયોજકોની કડક ટીકા કરી
અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું,જેના કારણે ફિલ્મજગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી, આ દુઃખની ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી વિસ્તારમાં શનિવાર સવારના સમયે ભયંકર બસ અકસ્માત સર્જાયો, જેના કારણે યાત્રાધામ તરફ જતા અનેક શ્રદ્ધાળુઓ પર આફત તૂટીને પડી.
લોકોને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે કેટલાક ઉશ્કેરાયેલા દેખાવકારોએ પોલીસ પર પેપર સ્પ્રેનો પ્રહાર કર્યો, જેમાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.