ઝઘડીયાના રાજપારડી ગામે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિર યોજાય
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચનો આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ઉંમરની સાથે ત્વચાને સુંદર અને દોષરહિત દેખાડવા માટે, તેને અંદરથી પોષણ આપવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ખોરાકમાં વિટામિન અને મિનરલ્સ ધરાવતી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. નિષ્ણાતે ત્વચાને સ્વસ્થ રાખવા માટે સલાડની રેસિપી આપી છે.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન શ્રી સોમનાથ મંદિરના પુન: નિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પના 29'મા સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે,