🔴 Breaking
મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…

Tag: <span>Gujarat</span>

ભરૂચ: આશ્રય સોસા.નજીકના જગન્નાથ મંદિરેથી 21મી રથયાત્રા નિકળી,માનવ મહેરામણ ઉમટ્યુ

Jul 16, 2026 1 min read

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું…

અંકલેશ્વર : ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાય…

Jul 16, 2026 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્માન આરોગ્ય…

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે રથયાત્રા દિનની ભવ્ય ઉજવણી કરાય, બાળકોને પર્વનું મહત્વ સમજાવાયું…

Jul 16, 2026 1 min read

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે અષાઢી બીજ ‘રથયાત્રા દિન’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા ‘વર્લ્ડ યુથ સ્કિલ ડે’ની ઉજવણી કરાય, યુવાનોને કૌશલ્યલક્ષી માર્ગદર્શન અપાયું…

Jul 16, 2026 1 min read

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત જન શિક્ષણ સંસ્થાન-ભરૂચ ખાતે ‘વર્લ્ડ યુથ સ્કિલ ડે’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…

ભાવનગર : ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા પ્રસંગે ભક્તિમય માહોલ સર્જાયો

Jul 16, 2026 1 min read

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો ખૂબ જ ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. અષાઢી બીજના પાવન પર્વે…

દાહોદ : ઝાલોદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, બસ સ્ટેશન બહાર વકીલ પર જીવલેણ હુમલો!

Jul 16, 2026 1 min read

દાહોદના ઝાલોદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. ઝાલોદ બસ સ્ટેશનની બહાર ધોળે દહાડે એક જાણીતા વકીલ પર…

અંકલેશ્વર નજીક NH-48 પર અકસ્માતમાં આફ્રિકન યુવાનનું મોત,  પી.પી.સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું

Jul 16, 2026 1 min read

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કોસંબાની પી.પી.સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાઈક સવાર આફ્રિકન યુવાનનું અજાણ્યા વાહન…

ભરૂચ: આયોજન અધિકારી પિયુશકુમાર ઉકાણી આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ, બેંક ડિટેઇલની મેળવાય રહી છે વિગત

Jul 15, 2026 1 min read

ભરૂચમાં હજી મહિના પહેલાં જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલાં પિયુશકુમાર ઉકાણીએ ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત…

નર્મદા : રાજપીપળામાં ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાને નિમિત્તે પોલીસની ફ્લેગમાર્ચ, સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ

Jul 15, 2026 1 min read

નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળામાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય…

અંકલેશ્વર: પોલીસકર્મીઓના લાંચ પ્રકરણમાં મિલકતો અને બેંક એકાઉન્ટની થશે તપાસ, રૂ.1 લાખની લાંચ લેતા 3 કર્મીઓ ઝડપાયા હતા

Jul 15, 2026 1 min read

અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મીઓ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાવવાના મામલામાં એસીબી દ્વારા હવે તેમના…