Home > 15Th August
You Searched For "15Th August"
76મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાંચો શું કહ્યું..?
14 Aug 2023 4:24 PM GMTસ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”
14 Aug 2023 3:17 PM GMTદેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે
Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી
14 Aug 2023 12:33 PM GMTકેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.
અમરેલી : સાવરકુંડલા-લીલીયા સહિતના ગામમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું...
14 Aug 2023 12:20 PM GMTઅમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં 1 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.
ભરૂચ: ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી, બાળકીનું કાર્ય વાંચી તમે પણ ગર્વ અનુભવશો
15 Aug 2022 7:07 AM GMTઆ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા 4 હજાર વયસ્ક નાગરિકોને કરાવશે ગુજરાતના 7 યાત્રાધામની યાત્રા,15મી ઓગષ્ટથી યાત્રાનો પ્રારંભ
13 Aug 2022 1:15 PM GMTરાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 75 બસ ના માધ્યમથી સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવાશે.
15મી ઓગષ્ટ : સ્વાતંત્ર્ય દિવસ લઈને કેન્દ્ર સરકારે જાહેર કર્યા ખાસ દિશાનિર્દેશ, વાંચો વધુ...
12 Aug 2022 12:22 PM GMTસ્વાતંત્ર્ય દિવસના જશ્ન અને સમારંભને લઈને કેન્દ્ર સરકારે મોટી એડવાઈઝરી જાહેર કરી છે.
અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ
15 Aug 2021 12:32 PM GMTઅંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે રવિવારના રોજ દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલાં...
ભરૂચ : જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયાં
15 Aug 2021 12:09 PM GMTસંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.
વડોદરા : ગુજરાતના બે સપુતોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની અનુભુતિ કરાવી : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
15 Aug 2021 11:54 AM GMTગુજરાતના બે સપૂતોએ ૩૭૦ મી અને ૧૩૫ એ કલમો ની નાબૂદી દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની સાચી અનુભૂતિ કરાવી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ...
ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકોથી સન્માનિત
14 Aug 2021 12:15 PM GMTગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ચંદ્રક માટે પસંદગી કરાય છે.
ગાંધીનગર : 30 હજારથી વધુ યુવાનો 15 ઓગસ્ટના રોજ કરશે સામુહિક રાષ્ટ્રગાન
14 Aug 2021 11:43 AM GMTગાંધીનગર "કમલમ" ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.