Connect Gujarat

You Searched For "Akhilesh Yadav"

ઉમેશ પાલ મર્ડર કેસઃ અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ મર્ડર કેસના માસ્ટરમાઇન્ડનો ફોટો વાયરલ

28 Feb 2023 8:43 AM GMT
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સદાકત ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતની એકમાત્ર બેઠક જ્યાં અખિલેશ યાદવની 'સાઇકલ' ચાલી

8 Dec 2022 10:16 AM GMT
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ બમ્પર જીતના માર્ગે છે.

આખરે અખિલેશ યાદવે કેમ છોડ્યું સાંસદ પદ? જાણો પાંચ કારણો

22 March 2022 9:23 AM GMT
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને સપા નેતા આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

જો સપાની સરકાર બનશે તો રામ મંદિર નિર્માણનું કામ અટકશે? વાંચો SP ચીફનો મજેદાર જવાબ

13 Feb 2022 5:24 AM GMT
અખિલેશ યાદવે ખેડૂતો, યુવાનો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આર્થિક અને રોજગાર મોરચે રાજ્યની સ્થિતિ તેમજ ભાઈચારો જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારની નીતિઓ પર...

અખિલેશ યાદવે દિલ્હીમાં હેલિકોપ્ટરને રોકવા ભાજપ પર નિશાન સાધ્યું

28 Jan 2022 11:09 AM GMT
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ ગરમ છે. દિલ્હીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે હેલિકોપ્ટર રોકવાનો આરોપ લગાવ્યો છે.

યુપી ચૂંટણી 2022: અખિલેશ યાદવ પણ આ વખતે લડશે વિધાનસભા ચૂંટણી, ટૂંક સમયમાં થશે જાહેરાત

19 Jan 2022 5:24 AM GMT
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે.

ભાજપ માત્ર નામ બદલે છે, યુપીના લોકો ટૂંક સમયમાં સરકાર બદલશે,અખિલેશ યાદવના ભાજપ સરકાર પર પ્રહાર

3 Dec 2021 11:08 AM GMT
અખિલેશ યાદવે કહ્યું કે યુપીમાં યુવાનો, ખેડૂતો અને વેપારીઓએ યોગી સરકારથી છુટકારો મેળવવાનો નિર્ણય કર્યો છે

અખિલેશ યાદવની ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઈ મોટી જાહેરાત,જાતે ચૂંટણી નહીં લડે

1 Nov 2021 10:45 AM GMT
અખિલેશની ચૂંટણી ન લડવાની જાહેરાતથી રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. ઘણા રાજકીય નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે અખિલેશને હારવાનો ડર હોવાથી ચૂંટણી ન લડવાની...

લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્ર થયો હાજર; નિર્દોષ સાબિત કરવા પુરાવા કર્યા રજૂ

9 Oct 2021 11:44 AM GMT
લખીમપુર હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર મુખ્ય આરોપી આશિષ મિશ્રએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોલીસને 3-4 વીડિયો આપ્યા છે.

લખીમપુર: રાહુલ ગાંધીએ પીડિત પરિવારની મુલાકાત કરી; આજે અખિલેશ યાદવ જશે લખીમપુર

7 Oct 2021 7:53 AM GMT
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે લવપ્રીત તમારું બલિદાન ભૂલીશું નહીં. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલશે.