અંકલેશ્વર : રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જ મોબાઈલ શોપમાંથી રૂ.66000ના મુદ્દામાલની ચોરીથી ચકચાર
અંકલેશ્વરમાં આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા