Connect Gujarat

You Searched For "Ayodhya"

અયોધ્યામાં પ્રભુશ્રી રામને સૂર્ય તિલક કરાયુ,ભક્તો બન્યા ભાવ વિભોર

17 April 2024 8:40 AM GMT
અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.

અયોઘ્યામાં રામલલ્લા પર આજે થશે સૂર્યતિલક, 25 લાખ લોકો ઉમટે એવી શક્યતા

17 April 2024 3:38 AM GMT
રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે.

અયોધ્યા: રામનવમીના દિવસે રામલલ્લા ભક્તોને 20 કલાક દર્શન આપશે

16 April 2024 4:51 AM GMT
અયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના...

અયોધ્યામાં 48 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના કર્યા દર્શન

3 April 2024 3:19 AM GMT
અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી 10 માર્ચ સુધી અહીં 1 કરોડ...

ભરૂચ : આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે 1,476 રામભક્તો અયોધ્યા જવા પ્રસ્થાન, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત...

27 Feb 2024 12:42 PM GMT
જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામભક્તોને આયોધ્યા ખાતે રામજીના દર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા : આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જઈ રહેલા ભાજપના કાર્યકરનું હૃદય રોગના હુમલામાં મોત...

10 Feb 2024 11:02 AM GMT
વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.

દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે, બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર થશે ચર્ચા

10 Feb 2024 3:56 AM GMT
દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે. વાત જાણે એમ છે કે, આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ...

ભરૂચ : અયોધ્યા ધામ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં સવાર રામભક્તોનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

9 Feb 2024 1:04 PM GMT
રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

8 Feb 2024 8:59 AM GMT
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.

અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં આલિયા ભટ્ટે પહેરેલી આ ખાસ સાડી આકર્ષણનું કેન્દ્ર બની...

24 Jan 2024 12:31 PM GMT
રામ મંદિરના ઉદ્ઘાટનમાં પહોંચેલી આલિયા ભટ્ટ પીરોજ બ્લુ મૈસૂર સિલ્ક સાડી પહેરેલી જોવા મળ્યા હતા.

આયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો

24 Jan 2024 9:42 AM GMT
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા