Home > Ayodhya
You Searched For "Ayodhya"
લતા મંગેશકરના નામે અયોધ્યામાં ક્રોસરોડને નામ અપાશે, જાણો વધુ..
9 May 2022 6:28 AM GMTભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં ભારત રત્ન લતા મંગેશકરના નામે એક ક્રોસરોડ હશે.લતા મંગેશકરનું આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું
યુપી ઇલેક્શન : 1 વાગ્યા સુધી 34.83 ટકા મતદાન, ચિત્રકૂટ અને અયોધ્યામાં મતદાન પૂર જોશમાં...
27 Feb 2022 8:56 AM GMTઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે.
અયોધ્યા : ભગવાન રામની નગરીના 32 ઘાટ દિપકોની રોશનીથી ઝળહળશે, તડામાર તૈયારીઓ
3 Nov 2021 10:41 AM GMTડ્રોન કેમેરાની મદદથી દીવાઓની ગણતરી કરવામાં આવશે. હાલ તો અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી
3 Oct 2021 11:39 AM GMTશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત રવિવારે અચાનક બગડી ગઈ. આ પછી જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહંત...
અયોધ્યામાં ડિસેમ્બર 2023 સુધી ભક્તો માટે રામ મંદિર ખુલી જશે.!
4 Aug 2021 3:10 PM GMTઅયોધ્યામાં શ્રીરામ મંદિર ભક્તો માટે ડિસેમ્બર 2023 સુધી ખોલી દેવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2023ના અંત સુધી દેશભરના શ્રદ્ધાળુઓને...
અયોધ્યા મુદ્દે PM મોદીએ કરી હાઇલેવલ બેઠક, નિહાળ્યું અયોધ્યાનું વિકાસ મોડલ
26 Jun 2021 12:31 PM GMTઅયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી. જેમા વડાપ્રધાન સામે...
“ગોધરા કાંડ” : સાબરમતી એક્સપ્રેસ સળગાવવામાં મદદ કરનાર વોન્ટેડ આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો, જુઓ આરોપીએ કેવી કરી કબુલાત..!
16 Feb 2021 6:12 AM GMTવર્ષ 2002ની તા. 27મી ફેબ્રુઆરીના રોજ ગોધરા રેલ્વે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો સળગાવવામાં આવ્યો હતો. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. આ...
વલસાડ: અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે વિશાળ રેલી નીકળી
31 Jan 2021 11:13 AM GMTવલસાડ જિલ્લાના હિન્દૂ સંગઠનો અને આર.એસ.એસ.દ્વારા સમર્પણ નિધિ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ...
જામનગર: રામમંદિરના નિર્માણ માટે રૂપિયા 6.55 લાખથી વધુનું દાન અપાયું,જુઓ કોણે આપ્યું દાન
24 Jan 2021 7:16 AM GMTઅયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર માટે જામનગરમાં રામજન્મ ભૂમિ તીર્થ સ્થાન નિર્માણ નિધિ સમિતિને નગરના બાલાહનુમાન મંદિર ટ્રસ્ટ અને કબીર આશ્રમ...
ભરૂચ : અયોધ્યા ખાતે નિર્માણ પામશે રામલલ્લાનું ભવ્ય મંદિર, સુંદર કાર્યને સાથ સહકાર આપવા યોજાયું સાધુ સંમેલન
23 Dec 2020 12:52 PM GMTભગવાન શ્રીરામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે તમામ લોકોનો સહકાર મળે તે હેતુથી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિવિધ સ્થળોએ સાધુ...
સુરત : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવાનો અનોખો પ્રયાસ, જુઓ શેની કરાઇ રચના..!
21 Dec 2020 12:17 PM GMTઅયોધ્યા શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવા માટે સુરત ખાતે અભિયાન ચલાવવામાં આવશે. જેમાં હિન્દૂ સંતો-મહાસંતોની હાજરીમાં વિવિધ...
ભૂમિપૂજન પછી, પીએમ મોદીએ કહ્યું- કરોડો લોકોની સામુહિક શક્તિનું પ્રતીક બનશે રામ મંદિર
5 Aug 2020 12:48 PM GMTવર્ષોના વનવાસ બાદ રામમંદિરના નિર્માણની આધારશિલા મૂકવામાં આવી. આજના આ ઐતિહાસિક દિવસે વડાપ્રધાન મોદીએ મહાનુભાવોની સાક્ષીમાં રામ મંદિરના નિર્માણ માટે...