Connect Gujarat

You Searched For "blessed"

સુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા...

14 Sep 2023 11:38 AM GMT
શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા...

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા...

11 Sep 2023 10:59 AM GMT
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા...

26 Oct 2022 10:40 AM GMT
આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા

અમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી

24 Oct 2022 8:23 AM GMT
દિવાળીનો તહેવાર રાજ્યભરમાં ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે પરિવાર સાથે લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે દિવાળીના પાવન દિવસે અમદાવાદમાં મહાલક્ષ્મી...

જ્યારે મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પીએમ મોદીને "વિજય ભવ"નાં આશીર્વાદ આપ્યા હતા

10 Oct 2022 6:38 AM GMT
સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક હતા

ભરૂચ: સિંધવાઈ સોસાયટી સ્થિત ગણેશઉત્સવમાં ઘરડા ઘરના 30 વડીલો શ્રીજીની આરતી ઉતારી ધન્ય થયા, ગબા રમી જીવનનો આનંદ માણ્યો

8 Sep 2022 10:30 AM GMT
પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે ભરૂચ શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું

ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા

31 July 2022 11:32 AM GMT
આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.

બોટાદ : શ્રાવણ માસના પ્રથમ શનિવારે કષ્ટભંજન દાદાના સિંહાસનને ફળોનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...

30 July 2022 8:21 AM GMT
શ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો

બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને કેરીનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...

3 May 2022 11:21 AM GMT
સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં...

અંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..!

7 April 2022 12:27 PM GMT
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે.

નર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી

8 March 2022 9:08 AM GMT
ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા.

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્ય થયા...

1 March 2022 10:20 AM GMT
મહા શિવરાત્રિના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.