Home > Blessed
You Searched For "blessed"
સુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા...
14 Sep 2023 11:38 AM GMTશ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા...
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા...
11 Sep 2023 10:59 AM GMTઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા...
26 Oct 2022 10:40 AM GMTઆજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા
અમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી
24 Oct 2022 8:23 AM GMTદિવાળીનો તહેવાર રાજ્યભરમાં ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે પરિવાર સાથે લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે દિવાળીના પાવન દિવસે અમદાવાદમાં મહાલક્ષ્મી...
જ્યારે મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પીએમ મોદીને "વિજય ભવ"નાં આશીર્વાદ આપ્યા હતા
10 Oct 2022 6:38 AM GMTસમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક હતા
ભરૂચ: સિંધવાઈ સોસાયટી સ્થિત ગણેશઉત્સવમાં ઘરડા ઘરના 30 વડીલો શ્રીજીની આરતી ઉતારી ધન્ય થયા, ગબા રમી જીવનનો આનંદ માણ્યો
8 Sep 2022 10:30 AM GMTપરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે ભરૂચ શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું
ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા
31 July 2022 11:32 AM GMTઆ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.
બોટાદ : શ્રાવણ માસના પ્રથમ શનિવારે કષ્ટભંજન દાદાના સિંહાસનને ફળોનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...
30 July 2022 8:21 AM GMTશ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો
બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને કેરીનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...
3 May 2022 11:21 AM GMTસાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં...
અંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..!
7 April 2022 12:27 PM GMTઅંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે.
નર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી
8 March 2022 9:08 AM GMTગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા.
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્ય થયા...
1 March 2022 10:20 AM GMTમહા શિવરાત્રિના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.