Connect Gujarat

You Searched For "Chandod"

વડોદરા : તીર્થક્ષેત્ર ચાંદોદથી પવિત્ર નર્મદા જળને કાવડમાં લઈ પગપાળા યાત્રાનો શિવભક્તો દ્વારા પ્રારંભ કરાયો...

24 July 2022 9:45 AM GMT
કાવડ યાત્રાની વર્ષોની પરંપરાને જાળવી રાખી વડોદરા શહેરમાં વસેલા ઉત્તર ભારતીય શિવભક્તો ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે આવી પહોંચ્યા...

વડોદરા : ભર ચોમાસે ચાંદોદમાં નર્મદા નદીના પાણીનો પ્રવાહ ઘટ્યો, શ્રદ્ધાળુ અને નાવિકોને હાલાકી...

7 July 2022 10:48 AM GMT
હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વડોદરા : પૌરાણિક દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં 10 દિવસીય દશાહરા મહોત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગ યોજાયો

10 Jun 2022 12:19 PM GMT
મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો

વડોદરા : ગુજરાતના કાશી કહેવાતા ચાંદોદ ખાતે ગંગા દશાહરા મહોત્સવનું આયોજન, સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

9 Jun 2022 8:12 AM GMT
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઇ રહેલા પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવ નો લાભ લેવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

વડોદરા : ચાંદોદના માધવાનંદ આશ્રમના મહંત બ્રહ્મલીન થતાં પાર્થિવ દેહને જળ સમાધિ અપાય...

20 May 2022 12:10 PM GMT
વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે,

વડોદરા : ચૈત્ર માસની શનિવારી અમાસ સાથેનો સંયોગ રચાયો, ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો ઉમટ્યા

30 April 2022 11:11 AM GMT
આજરોજ ચૈત્ર માસની શનિવારી અમાસ નિમિત્તે વડોદરા જિલ્લાના ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો નર્મદા સ્નાન, દેવ દર્શન અને વિધિ વિધાન અર્થે ઉમટી પડ્યા હતા.