ગુજરાત સોમનાથ મહોત્સવને ખુલ્લો મુક્તા પહેલા મુખ્યમંત્રીએ સંગમ ઘાટ ખાતે સંગમ આરતી કરી વૈદિક ઋચાઓના ગાન અને આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની આરતી કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધના અલૌકિક By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આજે છ ધારાસભ્યો મંત્રી તરીકે લેશે શપથ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આજે છ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આમાં પ્રવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની કરાઇ જાહેરાત રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે, રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આપ્યું રાજીનામું મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. મણિપુર વિધાનસભાનું સત્ર By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મધ્યપ્રદેશના 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દારૂબંધી તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવી છે. By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રના લોકો ઇચ્છે છે...' શું શિંદે બળવાખોર મૂડમાં છે? મહારાષ્ટ્ર ભાજપે જાહેરાત કરી છે કે નવી સરકાર 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામનો મુદ્દો અટવાયેલો છે. By Connect Gujarat Desk 02 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન, મુખ્યમંત્રીએ કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે. By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી,કહ્યું હું ન્યાયતંત્રનું સન્માન કરું છું Featured | દેશ | સમાચાર , તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ BRS નેતા કે. કવિતાએ જામીન પર આપેલા નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં, 2 પીઆઈ સહિત 5 લોકોને સરકારે કર્યા સસ્પેન્ડ By Connect Gujarat 27 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn