Connect Gujarat

You Searched For "Corona Help"

જામનગર : કોરોના કાળ દરમ્યાન સેવાકાર્ય કરનાર વ્યક્તિઓને BJP દ્વારા સન્માનીત કરાયા

30 July 2021 9:50 AM GMT
કોરોના કાળ દરમ્યાન સેવા આપનાર વિવિધ વોર્ડના કોરોના વોરિયર્સને જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.જામનગર જીલ્લામાં કોરોના કાળ...

સુરત : કોરોના કાળમાં અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને કરાશે આર્થિક સહાય

12 Jun 2021 9:31 AM GMT
જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન આગળ આવ્યું, કોરોના કાળમાં અવસાન પામેલ લોકોના પરિવારને કરાશે સહાય.

અમદાવાદ : કોરોના વોરિયર્સને બચાવવાનો અભિગમ, પોલીસ વિભાગે શરૂ કર્યું સેનીટાઇઝિંગ

16 Sep 2020 10:31 AM GMT
રાજ્યમાં કોરોનનું સંક્ર્મણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ 1300ની આસપાસ કોરોના કેસ આવી રહયા છે. ત્યારે કોરોનની સામે ફ્રન્ટ લાઈનના કોરોના વોરિયર્સ પોલીસના...

ભરૂચ : પાલિકાની વેબસાઇટ થઇ “ડાઉન”, વેરો ભરવા લોકો પહોંચ્યાં કચેરીએ, સોશિયલ ડીસ્ટન્સના ઉડયાં ધજાગરા

15 Sep 2020 10:49 AM GMT
કોરોના વાયરસની મહામારી વચ્ચે હાલ નગરપાલિકાએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરી છે. વેરો ભરવામાં લોકો ભારે ઉત્સાહ પણ બતાવી રહયાં છે તેવામાં વેરો ભરવાની...

સુરત : ઓલપાડના કીમ ગામના ૭૪ વર્ષીય વૃધ્ધએ કોરોનાને આપી મ્હાત

9 Sep 2020 11:28 AM GMT
કોરોના વાયરસની મહામારી વચ્ચે નવી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ઘણાં દર્દીઓને અન્ય બિમારી હોવા છતા પણ યોગ્ય...

ભરૂચ : સંગીત કલાકારોની લોકડાઉનને લઈને કફોડી હાલત, કલેક્ટરને પાઠવ્યું આવેદન

8 Sep 2020 9:19 AM GMT
ભરૂચ જિલ્લા કલેક્ટરને ગુજરાત કલાવૃંદ સાથે જોડાયેલા અને સંગીતની કલા ક્ષેત્રે સંકળાયેલા કલાકારોએ આવેદન આપી અનલોક-4 તબક્કામાં મહદઅંશે છૂટછાટ આપવામાં આવે...

સુરત : કીમ ગામના સરપંચએ કોરાનાને આપી મ્હાત, 20 દિવસ બાદ ઘરે પરત ફરતા ગામલોકોએ કર્યું સ્વાગત

10 Aug 2020 10:31 AM GMT
કીમ ગામના સરપંચ કરશન ભાઈ ડોઢિયાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા કરશનભાઇ વધુ સારવાર માટે સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો 20...

ભરૂચ : વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાને 75 PPE કીટ અર્પણ કરાઇ

5 Aug 2020 11:55 AM GMT
કોરોના વાયરસના કારણે ભરૂચમાં ઉભી થયેલી પરિસ્થિતીને પહોંચી વળવા વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા...

વલસાડ : કોરોના સામે રક્ષણ મળે તે હેતુ ધરમપુરમાં 70 હજારથી વધુ લોકોને આરોગ્યાવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

5 Aug 2020 11:45 AM GMT
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, તિસ્‍કરી તલાટના ડૉ. સેજલ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલ...

ભરૂચ સહિત ગુજરાતમાં અદ્યતન આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવા સાંસદ અહમદ પટેલે વડાપ્રધાનને લખ્યો પત્ર

30 July 2020 12:09 PM GMT
ભરૂચ સહિત ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં કોરોના રોગચાળાની ચિંતાજનક પરિસ્થિતિને લઈને સાંસદ અહમદ પટેલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંભીર ચિંતા...

સુરત : કીમ ખાતે આવેલ ગ્લોરી પબ્લિક શાળાએ કરી 900 વિધાર્થીઓની ફી માફ

28 Jun 2020 4:49 AM GMT
સુરત જીલ્લા ના પાલોદ ગામની સીમમાં કીમ ચાર રસ્તા નજીક આવેલી ગ્લોરી પબ્લિક શાળા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, શાળા સંચાલકો દ્વારા એપ્રિલ અને...