Connect Gujarat

You Searched For "Crisis"

ગુજરાત પર જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં બચ્યુ છે માત્ર આટલું જ પાણી!

26 April 2024 5:21 AM GMT
રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો...

T20 વર્લ્ડ કપ 2024 ની 3 મેચો પર સંકટ, ડોમિનિકાએ હોસ્ટ કરવાનો કર્યો ઇનકાર, વાંચો કારણ..!

1 Dec 2023 5:43 AM GMT
T20 વર્લ્ડ કપ 2024નું આયોજન આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવનાર છે.

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...

17 Sep 2023 7:21 AM GMT
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી

ડોડામાં જોશીમઠ જેવો સંકટ: 21 મકાનોમાં તિરાડ, અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા..!

4 Feb 2023 5:03 AM GMT
જમ્મુ વિભાગના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના થથરીની નવી ટાઉનશીપમાં 21 મકાનોમાં તિરાડો પડી ગઈ છે.

રાજસ્થાનમાં નિર્માણ પામનાર બે મોટા ડેમના કારણે ગુજરાતના આ 7 જીલ્લામાં જળસંકટના એંધાણ ?

22 Dec 2022 9:59 AM GMT
રાજસ્થાન અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે.

ભરૂચ પર તોળાતું પુરનું સંકટ, નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો

16 Aug 2022 6:47 AM GMT
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં વહેલી સવાર બાદ અઢી ફૂટના વધારે સાથે નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને એલર્ટ કરવામાં...

તાઇવાન મુદ્દે યુદ્ધ જેવું સંકટ,વાંચો કયા બે દેશ આવ્યા ચીનના સમર્થનમાં

4 Aug 2022 6:40 AM GMT
રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ 5 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ પણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે વધુ એક તણાવ ઊભો થયો છે.

ગોટાબાયા નાસી છૂટ્યા બાદ શ્રીલંકામાં કટોકટી લાદવામાં આવી, રાનિલ વિક્રમસિંઘે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત

13 July 2022 9:35 AM GMT
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં સ્થિતિ વણસી રહી છે. પ્રદર્શનકારીઓના ઉગ્ર પ્રદર્શનને જોતા અહીં ઈમરજન્સી લાદી દેવામાં...

શ્રીલંકા ક્રાઈસિસ: ગુસ્સે ભરાયેલા વિરોધીઓથી ડર્યા રાષ્ટ્રપતિ ગોટાબાયા, 13 જુલાઈએ રાજીનામું આપશે

10 July 2022 4:31 AM GMT
શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ ગુસ્સે થઈ રહ્યા છે. તમામ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તે બધા કહે છે કે પરિવર્તનનો સમય આવી ગયો છે જેની આપણે...

શ્રીલંકાને આજે મળી શકે છે નવા વડાપ્રધાન, વિક્રમસિંઘ પહેલા પણ ચાર વખત સંભાળી ચૂક્યા છે પીએમ પદ

12 May 2022 11:37 AM GMT
શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે ગુરુવારે આગામી વડા પ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

શ્રીલંકામાં વડાપ્રધાનના રાજીનામાં બાદ ઠેર ઠેર હિંસા, ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર.

10 May 2022 7:18 AM GMT
શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉપજેલ સંતોષ હવે ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપી દીધું હતું.

શું ભારતમાં ખાદ્યતેલનું વધશે સંકટ?: ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધની શું અસર થશે? જાણો આગળની સ્થિતિ

26 April 2022 10:50 AM GMT
એક તરફ ઈંધણની કિંમતના કારણે સમગ્ર વિશ્વ સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે અન્ય પ્રકારના તેલે ભારતની ચિંતા બમણી કરી દીધી છે.