Connect Gujarat

You Searched For "#decoration"

અયોધ્યા રામોત્સવ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને હનુમાનજી દર્શનનો અલૌકિક શણગાર કરાયો...

21 Jan 2024 7:58 AM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

ખેડા : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ડાકોરના રણછોડરાયને સુંદર શણગાર થકી ભગવાન શ્રીરામનું સ્વરૂપ અપાશે...

17 Jan 2024 8:23 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ:સાચા ફૂલોના ભાવ બમણા થતાં તહેવારો પ્રસંગો અને ઘર સજાવટમાં પ્લાસ્ટિકના ફૂલોનોવપરાશ વધ્યો

14 Nov 2023 8:47 AM GMT
ઘર સજાવટમાં પ્લાસ્ટિકના ફૂલોનો વપરાશ વધ્યો છે તહેવારો અને પ્રસંગોમાં ડેકોરેશનમાં સાચા ફૂલોની જગ્યાએ પ્લાસ્ટીકનાં ફૂલોઓએ સ્થાન લીધું

પીળા પુષ્પોનો શૃંગાર સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લા અષ્ટમીના દિવસે કરવામાં આવ્યો

24 Aug 2023 4:23 PM GMT
પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવનાર ભક્તો સોમનાથ મહાદેવના વિશેષ સ્વરૂપના દર્શન કરી શકે તેના માટે...

જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે બાળ ગોપાલને અર્પણ કરો,આ ભોગ અને શણગાર ભગવાન કૃષ્ણ કરશે દરેક મનોકામના પૂર્ણ

18 Aug 2022 6:11 AM GMT
હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં જન્માષ્ટમીના તહેવાર તરીકે...

બોટાદ : 2 વર્ષ બાદ સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

15 April 2022 9:15 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

બોટાદ : સાળંગપુરમાં ઉજવાયો અતિભવ્ય રંગોત્સવ, 3 હજાર કિલો રંગથી પરિસરનું આકાશ રંગબેરંગી થયું...

18 March 2022 9:25 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધૂળેટી પર્વની અતિભવ્ય રંગોત્સવ સાથે ઉજવણી કરવામાં...

બોટાદ : હોળીના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર...

17 March 2022 8:57 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

બોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર.

1 March 2022 6:03 AM GMT
બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે.

સુરેન્દ્રનગર : ખોડુના પરિવારે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દિકરાની જાન બળદગાડામાં કાઢી.

17 Feb 2022 6:39 AM GMT
સુરેન્દ્રનગરના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે એકના એક દિકરાની જાન શણગારેલા બળદગાડામાં યોજતા...

અમદાવાદ: ધંધુકામાં મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ

11 Feb 2022 9:57 AM GMT
અમદાવાદમાં ધંધુકામાં આવેલ એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું.

બોટાદ : સાળંગપુર-કષ્ટભંજન દેવને હિમાલયની ઝાંખીનો દિવ્ય શણગાર, દર્શન કરી હરિભક્તો ધન્ય બન્યા.

8 Jan 2022 9:18 AM GMT
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુરમાસ નિમિત્તે શનિવારના રોજ દાદાને ભવ્ય આબેહુબ હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો