ગુજરાતપાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ વિઝનનું લોન્ચિંગ કરાયું... રાજ્યના પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 02 Aug 2025 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનના મંડાણ, ગાંધીનગરમાં યોજાશે રેલી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 31 Jul 2025 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણગાંધીનગર : રહેઠાણ સહિતની સુવિધાઓથી સજ્જ સમરસ બૉઈઝ હોસ્ટેલ વિદ્યાર્થીઓમાં પ્રથમ પસંદગીનું સ્થાન બની આ હોસ્ટેલોમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, લાયબ્રેરી, રમત-ગમત માટે મેદાન વગેરેની તમામ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે By Connect Gujarat Desk 24 Jul 2025 11:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણગાંધીનગર : મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં ઉમા સંસ્કાર વિદ્યાલય-ચંદ્રાલા ખાતે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાયો... ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 28 Jun 2025 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય.. રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા By Connect Gujarat Desk 21 Jun 2025 16:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : અડાલજમાં 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરેલા હોય તેવી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને દાદાના બુલડોઝર દ્વારા આવા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. By Connect Gujarat Desk 04 May 2025 20:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી, વેક્સિનેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર 16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે. By Connect Gujarat Desk 16 Mar 2025 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : TET-TATના આંદોલન કરતા ઉમેદવારોની અટકાયત, પોલીસ સાથે સર્જાયું ઘર્ષણ ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઇ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આજે સોમવારે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચ્યા હતા. By Connect Gujarat Desk 24 Feb 2025 14:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે 'આંજણા ધામ’નું નિર્માણ કરાશે, રાજ્યપાલ-મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે શિલાન્યાસ સમારોહ ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’નું નિર્માણ કરવામાં આવનાર છે, By Connect Gujarat Desk 03 Jan 2025 18:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn