Home > Mansukh Vasava
You Searched For "Mansukh Vasava"
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું ઉદ્ઘાટન, સાંસદ મનસુખ વસાવાએ ઉદ્યોગો અંગે કરી આ વાત !
5 Jan 2023 7:24 AM GMTએક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે
ભરૂચ: PM નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જંગી જનસભા સંબોધી,વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર
27 Nov 2022 12:50 PM GMTભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું
"ગુજરાત ગૌરવ યાત્રા" : અંકલેશ્વર-ભરૂચમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના ભવ્ય સ્વાગત બાદ જનસભા યોજાય...
15 Oct 2022 1:23 PM GMTગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
અંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર
13 Oct 2022 11:14 AM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ભાજપના સાંસદ મનસુખ વસાવાને BTPના MLA મહેશ વસાવાએ કહ્યું "આવું બોલવાની તમારી હેસિયત નથી",જુઓ શું છે સમગ્ર મામલો
24 July 2022 9:46 AM GMTઆદિવાસીઓના પ્રશ્ને ભરૂચના ભાજપના સાંસદ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા આમને સામને આવી ગયા હતા ત્યારે આવો જોઈએ બન્ને નેતાઓએ શું નિવેદન...
નર્મદા : રાહત બચાવમાં લાગ્યું ભાજપ, ભારે વરસાદથી નુકસાન પહોંચેલા વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ કર્યું
15 July 2022 6:38 AM GMTભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન
ભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા...
1 May 2022 6:35 AM GMTઆમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન
ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થઈ હોવાનો કર્યો આક્ષેપ
24 April 2022 1:33 PM GMTમનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.મનસુખ વસાવાએ પત્ર લખીને ભરતી પ્રક્રિયાની ગેરરીતીની તપાસ કરવા માંગ કરી છે.
ભરૂચ: ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલિયા તંત્ર દ્વારા દૂર કરાયા
12 March 2022 10:46 AM GMTતાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં રેતીનું વહન કરવા ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા
નર્મદા: સાંસદ મનસુખ વસાવાના સમર્થનના ભાજપ અને કોંગ્રેસે સાથે મળી રેલી કાઢી,જુઓ શું છે કારણ
8 March 2022 10:02 AM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે
ભરૂચ: જિલ્લાના સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં ભાજપ કારોબારી બેઠક યોજાઈ
27 Nov 2021 11:40 AM GMTભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
ભરૂચ:નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રીનું અકસ્માતમાં નિધન, અંતિમયાત્રામાં સાંસદ મનસુખ વસાવા જોડાયા
17 Oct 2021 9:27 AM GMTપરીવારના મોભીનું અકસ્માત મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં ગમગીની છવાય