Connect Gujarat

You Searched For "Navratri Festival"

ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

24 Oct 2023 7:09 AM GMT
વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો...

અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ

24 Oct 2023 6:58 AM GMT
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા

ભરૂચ: કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉજવણી,માતાજીની કરવામાં આવે છે આરાધના

22 Oct 2023 11:26 AM GMT
વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડે 17 વર્ષથીમાં અંબાના પર્વ નવરાત્રીની ઉત્સાહ પૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાઈ છે

અમદાવાદ નવરાત્રિના તહેવારને ધ્યાને લઈ મેટ્રોએ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

17 Oct 2023 4:07 PM GMT
હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આ દરમિયાન તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી...

ફિલ્મસ્ટાર વરુણ ધવને જામનગરમાં નવરાત્રિ ઉત્સવમાં લીધો ભાગ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા

17 Oct 2023 6:29 AM GMT
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું,

ભરૂચ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ મુદ્દે VHP અને બજરંગ દળનું તંત્રને આવેદન પત્ર.

13 Oct 2023 11:01 AM GMT
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી...

યુરોપના ડેનમાર્કમાં 10 દિવસ સુધી નવરાત્રી પર્વની ઉજવણી, વિદેશી ધરતી પર માતાજીની આરાધના

6 Oct 2022 8:21 AM GMT
યુરોપના ડેનમાર્કમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે 10 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ધરતી પર ખેલૈયાઓએ ગરબે ઘુમી જગત જનની માં...

અંકલેશ્વર:GIDCમાં આવેલ તાજ રેસીડન્સી પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણી, આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

4 Oct 2022 7:42 AM GMT
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

નવમા નોરતાની સાંજે માતા સિદ્ધિદાત્રીની વિશેષ આરતી કરો અને આ સ્તોત્રનો જાપ કરો

4 Oct 2022 7:02 AM GMT
શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના...

ભરૂચ: વાલિયામાં કમળા માતાજીનાં મંદિરે નવરાત્રી પર્વની ઉજવણી, મોટીસંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘુમી માતાજીની કરી આરાધના

4 Oct 2022 6:53 AM GMT
વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

નવરાત્રી મહાપર્વના છેલ્લા દિવસે કરો માઁ સિદ્ધિદાત્રીની પૂજા

4 Oct 2022 3:46 AM GMT
શારદીય નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેને માઁ દુર્ગાના નવમા સિદ્ધ સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.

અંકલેશ્વર: ONGC કોલોની ખાતે ઉજવાશે રામલીલા મહોત્સવ, રાવણ-મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું કરાશે દહન

3 Oct 2022 1:34 PM GMT
અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ઓએનજીસી મેદાન ખાતે રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે