Home > Poor
You Searched For "poor"
ભરૂચ: સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો જ નથી !ગરીબોને મુશ્કેલી
12 Feb 2024 9:04 AM GMTભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી : સારા ભાવોથી પ્રેરાઇ અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કર્યું, પણ..!
12 Dec 2023 10:05 AM GMTગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું.
ભરૂચ : નુતન વર્ષ નિમિત્તે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દરિદ્ર નારાયણોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાયું
2 Nov 2022 10:52 AM GMTસંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં દરિદ્ર નારાયણોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ
20 Sep 2022 12:53 PM GMTપ્રાણીમાત્રના કલ્યાણની પ્રવૃતિઓમાં આગળ અને અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાની સેવામાં ભુખ્યાને ભોજન મળી રહે
અંકલેશ્વર : પોલીસ વિભાગના કોમળ દ્રશ્યો, અસ્થિર મગજની મહિલાને બાળકો સાથે સારવાર અર્થે ખસેડાઇ
16 May 2022 6:47 AM GMTઅંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી
ખુદ સરકાર જ ચોર છે, ગરીબોને મારવાની સરકારને મજા આવે છે : છોટુભાઇ વસાવા
26 Feb 2022 1:53 PM GMTકરજણના માલોદ ગામ પાસે ડમ્પરની ટકકરે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટના બાદ રેતી માફિયાઓ સામે રોષ જોવા મળી રહયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો...
ખેડા : ગરીબ કલ્યાણ મેળામાં 54,125 લાભાર્થીઓને રૂ. 40.50 કરોડના લાભો એનાયત કરાયા...
25 Feb 2022 10:28 AM GMTદરિદ્ર નારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મહારાજની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમુધદ્ધિના દ્વાર ખુલ
સુરેન્દ્રનગર : પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું
19 Jan 2022 3:26 PM GMTપાટડી ખાતે આવેલા શાખા વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા કરછના નાના રણમાં રહેતા લોકોને સંતોએ જાતે જઈને ધાબળાઓનું વિતરણ કર્યું હતુ.