Connect Gujarat

You Searched For "poor"

ભરૂચ: સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો જ નથી !ગરીબોને મુશ્કેલી

12 Feb 2024 9:04 AM GMT
ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી : સારા ભાવોથી પ્રેરાઇ અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કર્યું, પણ..!

12 Dec 2023 10:05 AM GMT
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું.

ભરૂચ : નુતન વર્ષ નિમિત્તે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દરિદ્ર નારાયણોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાયું

2 Nov 2022 10:52 AM GMT
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં દરિદ્ર નારાયણોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ

20 Sep 2022 12:53 PM GMT
પ્રાણીમાત્રના કલ્યાણની પ્રવૃતિઓમાં આગળ અને અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાની સેવામાં ભુખ્યાને ભોજન મળી રહે

અંકલેશ્વર : પોલીસ વિભાગના કોમળ દ્રશ્યો, અસ્થિર મગજની મહિલાને બાળકો સાથે સારવાર અર્થે ખસેડાઇ

16 May 2022 6:47 AM GMT
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી

ખુદ સરકાર જ ચોર છે, ગરીબોને મારવાની સરકારને મજા આવે છે : છોટુભાઇ વસાવા

26 Feb 2022 1:53 PM GMT
કરજણના માલોદ ગામ પાસે ડમ્પરની ટકકરે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટના બાદ રેતી માફિયાઓ સામે રોષ જોવા મળી રહયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો...

ખેડા : ગરીબ કલ્યાણ મેળામાં 54,125 લાભાર્થીઓને રૂ. 40.50 કરોડના લાભો એનાયત કરાયા...

25 Feb 2022 10:28 AM GMT
દરિદ્ર નારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મહારાજની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમુધદ્ધિના દ્વાર ખુલ

સુરેન્દ્રનગર : પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું

19 Jan 2022 3:26 PM GMT
પાટડી ખાતે આવેલા શાખા વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા કરછના નાના રણમાં રહેતા લોકોને સંતોએ જાતે જઈને ધાબળાઓનું વિતરણ કર્યું હતુ.