Connect Gujarat

You Searched For "Prayers"

અંકલેશ્વર : રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી, બંદોબસ્ત બદલ મુસ્લિમ સમાજે માન્યો પોલીસનો આભાર...

11 April 2024 10:10 AM GMT
અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા: ચંદ્રયાન-3ની સફળતા માટે દેશભરમાંથી પ્રાર્થના,વિદ્યાર્થીઓએ સફળ લેંડિંગ માટે પ્રાર્થના કરી

22 Aug 2023 10:13 AM GMT
ચંદ્રયાન-3ની સફળતા માટે વડોદરાની ઊર્મિ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં શાળા પરિવાર પણ જોડાયો હતો

અમદાવાદ: ભગવાન નવા રથમાં બેસી નીકળશે નગરચારીએ, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું પૂજન અર્ચન

22 April 2023 12:36 PM GMT
ભગવાન જગન્નાથના રથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે.

PM મોદીએ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ 'મહાકાલ લોક' કોરિડોરનું કર્યું ઉદ્ધાટન

11 Oct 2022 3:39 PM GMT
પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની...

ભરૂચ: આજે શીતળા સાતમ, ઝાડેશ્વર ખાતે મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી

4 Aug 2022 6:51 AM GMT
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર મંદિર ખાતે મહિલાઓએ ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી.

અમદાવાદ : મુસ્લિમ બિરદારોનું ઈદ-ઉલ-અઝહા, જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં નમાજ અદા કરાઇ

10 July 2022 9:01 AM GMT
આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર દિવસ છે. રાજ્યમાં અને અમદાવાદની જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી.

રાજ્યમાં ઠેર ઠેર ઈદ-ઉલ-ફિત્રના પર્વની ઉજવણી,મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ

3 May 2022 8:26 AM GMT
આજરોજ રમઝાન ઈદના પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કેવી રીતે શરૂ થયું એકાદશી વ્રત, જાણો તેનો મહિમા અને નિયમો!

25 March 2022 7:45 AM GMT
એકાદશી વ્રત શ્રેષ્ઠ ઉપવાસમાંનું એક માનવામાં આવે છે. એકાદશી વ્રત દર મહિનામાં બે વાર કરવામાં આવે છે.

આરતીનું ધાર્મિક મહત્વ સાથે છે વૈજ્ઞાનિક મહત્વ,વાંચો વધુ..

23 March 2022 9:56 AM GMT
આપણા દેશમાં આવા ઘણા પરિવારો છે જ્યાં આરતીનો સમય સવાર-સાંજ નક્કી કરવામાં આવે છે.

ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર,સમુદ્ર પણ બન્યો આકર્ષણનું કેન્દ્ર

7 Nov 2021 12:02 PM GMT
દિવાળીના વેકેશનમાં સોમનાથ મહાદેવ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.