Home > Prolife Foundation
You Searched For "ProLife Foundation"
અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા પૂરઅસરગ્રસ્ત ગામોમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું કરાયુ વિતરણ
26 Sep 2023 6:12 AM GMTપૂરઅસરગ્રસ્ત ગામોમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને જીવન જરરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ
25 Sep 2023 7:51 AM GMTભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં...
અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ
24 Sep 2023 11:48 AM GMTગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.
અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન-હેલ્પલાઇન ગ્રુપનો સેવાયજ્ઞ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય સામગ્રીનું વિતરણ કરાયું
23 Sep 2023 10:27 AM GMTભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200થી વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે
અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાએ પૂરગ્રસ્ત બોરભાઠા બેટમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કર્યું...
21 Sep 2023 8:56 AM GMTપ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ...
ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પ યોજાશે
11 May 2023 9:02 AM GMTભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...
16 March 2023 2:01 PM GMTઅંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ:પ્રો લાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરરિયાતમંદોને 1500 તાડપત્રીનું વિતરણ કરાયું
13 July 2022 8:53 AM GMTપ્રો લાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદનું સેવા કાર્ય, ચોમાસાના સમયમાં જરૂરરિયાતમંદોને 1500 તાડપત્રીનું વિતરણ
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે કંડારી નવી કેડી !
27 Jun 2022 11:03 AM GMTયુવાનીમાં જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા અથાગ દોડધામ કર્યા બાદ વૃધ્ધાઅવસ્થામાં રોજિંદું કાર્ય પૂર્ણ કરવા પણ ચાલી જ શકાતું ન હોય
અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યોજાય ઘૂંટણ અને સાંધાના દુખાવાનો કેમ્પ, 170થી વધુ દર્દીઓએ લીધો લાભ
26 Jun 2022 4:28 PM GMTપ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જે.સી.આઈ.હોલ ખાતે ઘૂંટણ અને સાંધાના દુખાવાનો બે દિવસીય કેમ્પ યોજાયો
ભરૂચ: પતંગના દોરાથી ત્રણ લોકોના ગળા કપાયા,પોલીસે વાહન ચાલકોને બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા આપી સમજ
9 Jan 2022 12:52 PM GMTભરૂચ શહેરમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને અત્યાર સુધી 3 લોકોના ગળા કપાયા છે
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પત્રકારો માટે પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિર યોજાઇ
17 Jun 2021 11:13 AM GMTઅંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે...