Home > Ram Navami
You Searched For "Ram Navami"
રામ નવમી પછી બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો..
18 April 2024 4:21 AM GMTગુરુવારના ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. લીલા નિશાન સાથે આ સપ્તાહની આ પ્રથમ શરૂઆત છે.
રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ
18 April 2024 3:59 AM GMTરામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે...
અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે રામનવમી નિમિતે રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું
17 April 2024 12:48 PM GMTવિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ
પ્રભુ શ્રી રામનું મંદિર માત્ર અયોધ્યા જ નહીં, ભારતના આ રામ મંદિરો પણ ખૂબ જ ખાસ છે
17 April 2024 10:42 AM GMTજેમની પોતાની પૌરાણિક કથાઓ અને માન્યતાઓ છે.
ઉના : વાંસોજ ગામમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
17 April 2024 9:17 AM GMTઆ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા.
રામનવમી નિમિત્તે આજે શેરબજાર બંધ રહેશે
17 April 2024 4:15 AM GMTBSE અને NSE આજે એટલે કે બુધવારે બંધ રહેશે. 17 એપ્રિલે રામ નવમીના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય.
અયોઘ્યામાં રામલલ્લા પર આજે થશે સૂર્યતિલક, 25 લાખ લોકો ઉમટે એવી શક્યતા
17 April 2024 3:38 AM GMTરામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે.
રામનવમી: આ મંત્રનો જાપ કરવાથી આખી રામાયણ વાંચ્યાનું ફળ પ્રાપ્ત થાય છે, વાંચો શું છે એક શ્લોકી રામાયણ
17 April 2024 3:28 AM GMTરામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય
ભરૂચ : રામનવમી પર્વને ધ્યાનમાં રાખી જંબુસર ખાતે એસપી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાય...
16 April 2024 11:51 AM GMTભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ
અંકલેશ્વર: રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય
16 April 2024 9:25 AM GMTઅંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું...
અયોધ્યા: રામનવમીના દિવસે રામલલ્લા ભક્તોને 20 કલાક દર્શન આપશે
16 April 2024 4:51 AM GMTઅયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના...
કચ્છ: ભુજમાં રામ નવમી નિમિતે કળા, સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી તૈયાર કરી રામાયણ આધારિત પ્રશ્નોત્તરી
8 April 2023 4:13 AM GMT'ગૃહે ગૃહે શ્રી રામ' ના મુખ્ય સૂત્રને લઈને કચ્છમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.કળા, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી રામનવમી...