Connect Gujarat

You Searched For "Ram Navami"

વડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 શખ્સો ઝડપાયા, 1 આરોપીના રિમાન્ડ મંજૂર

3 April 2023 10:28 AM GMT
રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા

વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..!

31 March 2023 9:20 AM GMT
શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...

30 March 2023 4:14 PM GMT
શ્રીરામ મહોત્સવની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણીVHP અને બજરંગ દળ દ્વારા યોજાય શોભાયાત્રાશહેરના રાજમાર્ગો શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યાભરૂચ જીલ્લામાં શ્રીરામ...

રામનવમી પર બની રહ્યો છે 700 વર્ષ બાદ ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, જાણો પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય

30 March 2023 8:39 AM GMT
જ્યોતિષીઓ અનુસાર લગભગ 700 વર્ષ પછી રામ નવમી પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, મહાલક્ષ્મી, સિદ્ધિ, કેદાર, ગજકેસરી, રવિયોગ, સતકીર્તિ અને હંસ નામના રાજયોગ...

“જય જય શ્રી રામ”ના નાદ સાથે હૈયે હૈયું દળાયું, રાજ્યભરમાં રામનોમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાય...

30 March 2023 8:22 AM GMT
આજે અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામની જન્મજયંતિનો પવિત્ર પર્વ રામ નવમી છે,

રામ નવમીના અવસર પર ફિલ્મ 'આદિપુરુષ' નું નવું પોસ્ટર થયું રિલીઝ

30 March 2023 4:35 AM GMT
આજે ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે રામ નવમીનો તહેવાર છે અને દેશભરમાં રામ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. એવામાં આ તહેવાર પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં...

ભરૂચ : રામનવમીએ નેત્રંગ પંથકમાં યોજાશે ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા

28 March 2023 2:44 PM GMT
નેત્રંગ નગરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરમાં આવેલા શ્રી કંકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ (શ્રી રાધાકૃષ્ણ મંદિર) જીન બજાર...

બંગાળ, ગુજરાત, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં રામનવમી શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો, હિંસામાં એકનું મોત

11 April 2022 7:46 AM GMT
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન દેશના છ રાજ્યોમાં ભારે હંગામો થયો હતો.

આણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1 આધેડનું મોત

10 April 2022 3:17 PM GMT
ખંભાત અને હિમ્મતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાય હતી.

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..!

10 April 2022 1:29 PM GMT
ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રા પર "પથ્થરમારો", ટોળાને વિખેરવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા...

10 April 2022 12:27 PM GMT
સાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા

"જય જય શ્રી રામ"ના નાદ સાથે હૈયે હૈયું દલાયું, રાજ્યભરમાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી…

10 April 2022 9:46 AM GMT
આજના દિવસે અમરેલી અને કચ્છ સહિતના વિવિધ જિલ્લાઓમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.