Connect Gujarat

You Searched For "Rathyatra"

જગન્નાથજીની “નગરચર્યા” : ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી, બરવાળામાં સૌપ્રથમ વખત રથયાત્રાનું આયોજન

20 Jun 2023 12:53 PM GMT
અષાઢી બીજના અવસરે યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રાશામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળીબોટાદના બરવાળામાં સૌપ્રથમ વખત ભવ્ય...

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ જાહેર, ભગવાન જગન્નાથજી આ રૂટ પર નીકળશે નગરચર્યામાં...

16 Jun 2023 11:45 AM GMT
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો...

4 Jun 2023 10:17 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.

અમદાવાદ: ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે આ નવા રથ પર નિકળશે નગરચર્યાએ, જુઓ કેવો હશે નવો રથ !

5 Jan 2023 10:04 AM GMT
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે

અમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું પડ્યું, જુઓ ક્યાં થયું ફાયરિંગ..!

2 July 2022 12:57 PM GMT
નિકોલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના,ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ

ભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા નીકળી ભવ્ય રથયાત્રા...

1 July 2022 12:52 PM GMT
250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રા, ફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી

વડોદરા : જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા, હજારો ભક્તો ઉમટ્યા

1 July 2022 12:45 PM GMT
ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા નીકળી, વૃંદાવનના રેશમ વાઘા ભગવાન જગન્નાથને પહેરવાયા

ભરૂચ : ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ...

1 July 2022 11:39 AM GMT
ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના રથને ખેંચ્યો

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નીકળી ભગવાન રણછોડરાયજીની 250મી રથયાત્રા...

1 July 2022 11:12 AM GMT
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.

અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ...

1 July 2022 10:28 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી "નગરચર્યા"

1 July 2022 10:19 AM GMT
સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬...

ખેડા : 2 વર્ષના અંતરાલ બાદ મહેમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

1 July 2022 9:12 AM GMT
મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.