ભરૂચભરૂચ: અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નિકળ્યા, માનવ મહેરામણ ઉમટયું અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 19મી ભવ્યરથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા By Connect Gujarat Desk 27 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચઃ અષાઢી બીજે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરચર્યાએ નિકળશે અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું By Connect Gujarat Desk 24 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બકરી ઇદ અને રથયાત્રાના પર્વને અનુલક્ષી શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅમદાવાદ : ભગવાન જગન્નાથજી 148મી રથયાત્રાની તૈયારીઓનો અક્ષય તૃતિયા નિમિત્તે પ્રારંભ, રથની ચંદન પૂજા કરાય... અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે By Connect Gujarat Desk 30 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર: GIDCમાં ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા મહાસુદ આઠમ એટલે કે ખોડીયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા મા ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો By Connect Gujarat 07 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રાને લઈ પોલીસની કિલ્લેબંધી રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તેનાત રહેશે.જેમાં 1 એસ.પી., 2 ડી.વાય.એસ.પી.,9 પોલીસ ઇન્સ્પેક્ટર,30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સુરક્ષામાં તેનાત રહેશે By Connect Gujarat 06 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરેથી નિકળશે ભવ્ય રથયાત્રા રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ, લીંક રોડ થઈ શકતીનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નીજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 06 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ... ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી. By Connect Gujarat 05 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn