Home > Rathyatra
You Searched For "Rathyatra"
જગન્નાથજીની “નગરચર્યા” : ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી, બરવાળામાં સૌપ્રથમ વખત રથયાત્રાનું આયોજન
20 Jun 2023 12:53 PM GMTઅષાઢી બીજના અવસરે યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રાશામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળીબોટાદના બરવાળામાં સૌપ્રથમ વખત ભવ્ય...
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ જાહેર, ભગવાન જગન્નાથજી આ રૂટ પર નીકળશે નગરચર્યામાં...
16 Jun 2023 11:45 AM GMTશહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો...
4 Jun 2023 10:17 AM GMTભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.
અમદાવાદ: ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે આ નવા રથ પર નિકળશે નગરચર્યાએ, જુઓ કેવો હશે નવો રથ !
5 Jan 2023 10:04 AM GMTરથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું પડ્યું, જુઓ ક્યાં થયું ફાયરિંગ..!
2 July 2022 12:57 PM GMTનિકોલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના,ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ
ભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા નીકળી ભવ્ય રથયાત્રા...
1 July 2022 12:52 PM GMT250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રા, ફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી
વડોદરા : જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા, હજારો ભક્તો ઉમટ્યા
1 July 2022 12:45 PM GMTભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા નીકળી, વૃંદાવનના રેશમ વાઘા ભગવાન જગન્નાથને પહેરવાયા
ભરૂચ : ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ...
1 July 2022 11:39 AM GMTઇસ્કોન સમિતિ દ્વારા નીકળી જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના રથને ખેંચ્યો
ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નીકળી ભગવાન રણછોડરાયજીની 250મી રથયાત્રા...
1 July 2022 11:12 AM GMTખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ...
1 July 2022 10:28 AM GMTઅમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે
ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી "નગરચર્યા"
1 July 2022 10:19 AM GMTસ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬...
ખેડા : 2 વર્ષના અંતરાલ બાદ મહેમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ
1 July 2022 9:12 AM GMTમહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.