Connect Gujarat

You Searched For "Shops"

ભરૂચ : મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટની 4 દુકાનોના તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ...

16 Nov 2023 7:21 AM GMT
ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.

વડોદરા : દિવાળી ટાણે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ-ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું...

6 Nov 2023 11:34 AM GMT
વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : સુરત GST વિભાગ દ્વારા પ્રતીન ચોકડી નજીક ઇન્દ્રપ્રસ્થ શોપિંગની દુકાનોમાં સર્ચ, અન્ય વેપારીઓમાં ફફડાટ..!

13 Oct 2023 11:41 AM GMT
સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત, ઈમ્ફાલમાં સ્થિતિ સુધરી, દુકાનો અને બજારો ખુલ્યા...

6 May 2023 7:49 AM GMT
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જોકે, હવે ધીરે ધીરે હિંસા શાંત થઈ રહી છે, અને સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

ઝારખંડ : ધાર્મિક ધ્વજના અપમાનને લઈને જમશેદપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, દુકાનો સહિત વાહનોને લગાવી આગ

10 April 2023 5:28 AM GMT
ઝારખંડના જમશેદપુરમાં વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. કહેવામાં આવી રહ્યું છે

અમદાવાદ : ચણીયા-ચોળીની ખરીદી માટેનું પ્રખ્યાત સ્થળ એવું લો-ગાર્ડન ગરબા રસિયાઓથી ઉભરાયું...

18 Sep 2022 10:55 AM GMT
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી.

ભરૂચ: શ્રવણ ચોકડી દુકાનોમાં હાથફેરો કરનાર 3 આરોપીઓ ઝડપાયા,CCTVમાં થયા હતા કેદ

6 July 2022 11:01 AM GMT
શ્રવણ ચોકડી નજીક અનાજ કરિયાણાની દુકાન સહિત અન્ય દુકાનોના શટર ઉંચા કરી મોડી રાત્રે તસ્કરો તરખલાટ મચાવતા હોવાની ફરિયાદો સામે આવી હતી

સુરેન્દ્રનગર : સૌપ્રથમ વખત પુરવઠા વિભાગની કડક કાર્યવાહી, એક સાથે 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કર્યા...

6 April 2022 11:13 AM GMT
જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

સુપરમાર્કેટ અને દુકાનોમાં દારૂના વેચાણ સામે અણ્ણા હજારેનો પત્ર, સરકારને હડતાળ પર જવાની ચેતવણી

5 Feb 2022 3:15 PM GMT
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્ય સરકારના એ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો

ભરૂચ : દુકાનો અને મોલમાં પ્રવેશતી વેળા માસ્ક પહેરજો, નહિતર દંડ ભરવા રહેજો તૈયાર

10 Jan 2022 10:34 AM GMT
ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે