ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મહત્વપૂર્ણ ફેરફાર,સચિવ તરીકે IAS ડો.વિક્રાંત પાંડેની નિયુક્તિ ,અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપાયો IAS ડો.વિક્રાંત પાંડેની સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,જ્યારે IAS અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો.... By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે રૂપિયા 1203 કરોડના બજેટને આપી મંજૂરી રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. By Connect Gujarat Desk 20 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ HMPV વાયરસને લઈને રાજ્ય સરકારએ નવી ગાઈડલાઇન કરી જાહેર કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શિક્ષકોને લઈ મોટા સમચાર, પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું કરાયું આયોજન રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. By Connect Gujarat Desk 31 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય, જમીન રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદ્દતમાં એક વર્ષનો કર્યો વધારો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ:બિસ્માર માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા ન.પા.ને રૂ.6.50 કરોડની ગ્રાન્ટ ફાળવાય! ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં માર્ગોના સમારકામની કામગીરી By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમીનના બોનાફાઇડ પરચેઝરની સત્તાની સોંપણીમાં રાજ્ય સરકારે કર્યો ફેરફાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્ય સરકાર ટેકાના ભાવની ખરીદી કરશે શરૂ, ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn