ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના શિલ્પકારની અયોધ્યામાં કલાકારી, પથ્થરમાંથી બનાવી રામ દરબારની અદભૂત પ્રતિકૃતિ... સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 08 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : મૂળીના પ્રકૃતિ પ્રેમીનો રાષ્ટ્રીય પક્ષી મોર ઉછેર માટેનો સેવાયજ્ઞ,12 વર્ષમાં 40થી વધુ મોરનો કર્યો છે ઉછેર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવક રાષ્ટ્રીય પક્ષી મોર માટે સેવાયજ્ઞ કરી રહ્યો છે.અને 12 વર્ષમાં 40થી વધુ મોર ઉછેરીને અનોખો પક્ષી પ્રેમ ઉજાગર કર્યો છે. By Connect Gujarat Desk 08 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠ્યો સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ, ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મિત્રોના ઘટના સ્થળે મોત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. By Connect Gujarat Desk 08 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર :પિતા પુત્ર એન્કાઉન્ટરમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 02 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું... સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂ. 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 31 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : તરબૂચ અને ટેટીની ખેતી કરી ચુડા તાલુકાના ચાચકા ગામના યુવા ખેડૂતો બન્યા આર્થિક રીતે પગભર ચાચકા ગામના યુવા ખેડૂત રાણા મહિપાલસિંહ અને રાણા મહેન્દ્રસિંહ તરબૂચ અને ટેટી જેવા બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિર યોજાઈ,મધમાખી ઉછેર અંગે માર્ગદર્શન અપાયું વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નિષ્ણાતો દ્વારા મધમાખી ઉછેર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગરમાં વધુ એક હનીટ્રેપની ઘટના, રૂ. 9.45 લાખ ખંખેરનાર 5 શખ્સોને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન... સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 11 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો... લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 10 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn