અમદાવાદ : જીવરાજ મહેતા બ્રિજને સાત દિવસ માટે કરાયો બંધ, વાહનચાલકોને ચાર કીમીનો ફેરાવો થશે
પુર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે જીવરાજ મહેતા બ્રિજ, મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે બ્રિજને કરી દેવાયો બંધ.
પુર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે જીવરાજ મહેતા બ્રિજ, મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે બ્રિજને કરી દેવાયો બંધ.
કોરોના કાળ વચ્ચે ગણેશ મહોત્સવ માટે મંજૂરી, મૂર્તિકારોને સારા વ્યવસાયની આશા.
રસ્તા બનાવવામાં મોટા પાયે થાય છે ખાયકી, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું થયું છે ધોવાણ.
વિક્રેતાઓ કમિશન વધારવાની કરી રહયાં છે માંગણી, દર ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહિ કરાય.
વરસાદની શરૂઆતમાં ઋતુજન્ય રોગચાળો ફાટ્યો, શરદી-તાવ અને મેલેરિયાના કેસમાં થયો વધારો.
કરછના દરિયામાંથી ઝડપાયેલ રૂપિયા 175 કરોડનું હેરોઇન ઝડપવાનો મામલો, ગુજરાત ATSએ કુખ્યાત આરોપી સાહિદ કાસમની કરી ધરપકડ.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, બાયોડિઝલના ગેરકાયદેસર વેપલાનો કર્યો પર્દાફાશ.