Home > ahmedabad rathyatra 2021
You Searched For "Ahmedabad Rathyatra 2021"
અમદાવાદ : ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શન મોડમાં
5 July 2021 11:39 AM GMTભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર.
અમદાવાદ: ભગવાન જગન્નાથને રીઝવવા અખાડાઓ તૈયાર, સરકાર આપશે મંજૂરી ?
3 July 2021 9:21 AM GMTઅમદાવાદમાં આ વર્ષે રથાયત્રા કેવી રીતે નિકળશે એના પર સસ્પેન્સ યથાવત છે જો કે રથયાત્રામાં કરતબો કરતા ખેલાડીઓએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અખાડાના...
અમદાવાદ : 1946માં રથયાત્રા વેળા થયાં હતાં હુલ્લડો, વસંત- રજબે ટોળા સામે ભીડી હતી બાથ
1 July 2021 11:12 AM GMTવસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન
1 July 2021 10:13 AM GMTનાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.
અમદાવાદ : ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
24 Jun 2021 12:05 PM GMTરથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો, રથયાત્રા અંગે આગામી દિવસોમાં નિર્ણય
24 Jun 2021 8:58 AM GMTકોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની નગરચર્યાની તૈયારીઓ, ગુરૂવારે નીકળશે જળયાત્રા
23 Jun 2021 12:59 PM GMTપોલીસે નિયમોને આધીન જળયાત્રાને આપી મંજુરી, સાબરમતી નદીમાંથી 108 કળશ ભરીને જળ લવાશે.