અમદાવાદ : ગણેશ મહોત્સવને મૂર્તિકારોમાં ઉત્સાહ, તો શ્રીજી ભક્તો સામે મોંઘવારીનું વિધ્ન..!
આગામી તા. 31 ઓગષ્ટે ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે.
આગામી તા. 31 ઓગષ્ટે ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે.
અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીના એક મહાઠગની ધરપકડ કરી છે. આ આરોપીએ અનેક વેપારીઓ સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે
અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમાં ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
અમદાવાદ એસઓજીએ શહેરમાં એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી પાડ્યા છે
અમદાવાદ સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના પોલીસ જાપ્તામાંથી 8 ગુનામાં સંડોવાયેલો એક રીઢો આરોપી હથકડી સાથે નાસી છૂટ્યો હતો.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે.
ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતને કમાન સોંપવામાં આવી છે