ભરૂચ: રોડ બનાવવાના કામોમાં ડામરની જગ્યાએ ઓઇલ વાપરી ભ્રષ્ટાચાર આચરાય છે, MP મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનોને નિયંત્રણમાં રાખવામાં ગોટાળા થયા હોવાના પ્રાણી પ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. જે ઘટનામાં પુરાવા બહાર આવતા નગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ જિલ્લામાં મનરેગા અને શૌચાલય કૌભાંડ હવે ભરૂચ નગર સેવા સદનમાં હાઈમાસ્ટ લાઈટનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકશાની થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા આજરોજ યોજાયેલી ગ્રામસભા ઉગ્ર બની હતી.