અંકલેશ્વર: વીજ કંપનીની મનમાની, વીજ બિલ ભર્યું હોવા છતા કનેક્શન કાપી નાખ્યુ હોવાના આક્ષેપ
અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.
અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે.
સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.
૨૦૨૧માં સુધારા મુજબ રાજ્યની વાહન વ્યવહાર કચેરીમાં રજિસ્ટર થતાં વાહનોમાં ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી માં વધારો કરી કુલ રજિસ્ટ્રેશન ફીની અડધી લેવાનું ઠરાવેલ છે