ભરૂચ: આમોદ ધર્માંતરણ સંપૂર્ણ ઇસ્લામિકરણનું મોટું ષડયંત્ર,મુકતાનંદ સ્વામીનું સ્ફોટક નિવેદન
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલ ધર્મચરણના મામલામાં હાઇકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુકતાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલ ધર્મચરણના મામલામાં હાઇકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુકતાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ વર્તાય રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.
ભરૂચની આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના પવિત્ર અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે તેઓ દ્વારા નગરપાલિકા તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો હતો
ભરૂચના આમોદમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટોસેશન માટે કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે