ભરૂચ : આમોદ નગરમાં હજરત મહંમદ પયગંબર સાહેબના 1500મા જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરાય...
આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ મુસ્તફા સલલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500મા જન્મદિવસની ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી
આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ મુસ્તફા સલલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500મા જન્મદિવસની ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી
ભરૂચ જતાં નોકરયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો જ્યારે આમોદથી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મૂકાતાં વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ મુસાફરો રઝળી પડ્યાં હતાં
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું
ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઈટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના આમોદનગરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલામાં બનેવી એ જ સગીરવયની સાળીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા બાળકીને ત્યાં દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે