અમરેલી : સાવરકુંડલાના ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયેલા 2 બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત...
ભેસાણીયા ડેમમાં 2 બાળકો ન્હાવા ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર બન્ને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું
ભેસાણીયા ડેમમાં 2 બાળકો ન્હાવા ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર બન્ને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું
રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે, જ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું
ભાવેશ ગોયાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપી પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપી હતી
સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા
આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
તળાવના પાણીમાં એક યુવાન તથા 2 બાળકો ડૂબી જઈ મોતને ભેટતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય જવા પામી
મૂર્તિનું વિસર્જન કરી લોકો ન્હાઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માતે સગા ભાઈ-બહેન અને કાકા ડૂબી જતા ત્રણેયના મોત નિપજ્યા