અંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ
તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી
તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી
અંકલેશ્વરના દીવા રોડ પર સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયુ ન હતું જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલરકામ કરવામાં આવ્યું હતું
જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો
વરસ્તા વરસાદમાં કામગીરી કરવાથી માર્ગ કેટલો ટકી શકશે તે અંગે પ્રશ્નાર્થ છે, પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને વારંવાર પેચવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા
અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું
રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ દરવાજાનું તાળુ તોડી અંદર રહેલાં 20 પશુઓને ભગાડી ગયાં હતાં.આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી....