ભરૂચ: લૂંટના ગુનાના આરોપીનું અંકલેશ્વર સબજેલમાં મોત, કંજર ગેંગનો સાગરીત હતો
ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.
વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને તેણીએ પહેરેલા સોનાના ઘરેણાં એક રૂમાલમાં બંધાવ્યા હતા. અને હાથ ચાલાકીથી સેરવી લીધા હતા.અને રૂપિયા 1 લાખ 17 હજાર 750ના દાગીના લઈને ફરાર થઈ ગયા
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 9 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો હતો જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો
DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....
અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી
આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા