અંકલેશ્વર: ગણેશ આયોજકો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાય બેઠક, વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા
અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો
JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં કમલેશ પંચાલ ચેરમેન તરીકે નિમાયા
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
સ્ટીલ ફાઇબર જેવી નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રીચ કોંક્રીટ કરી ટ્રીમીક્ષ કરવામાં આવ્યું છે. બ્રીજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું 10 હજારથી વધુ કેસ લોક અદાલતમાં મુકાયા
રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું