અંકલેશ્વર ગડખોલની 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોનેહાલાકી
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના શાળાના બાળકો ધ્વારા સ્વચ્છતા અંગે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી
નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
ભરૂચ | Featured | સમાચાર , અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦ જેટલા વયસ્ક નાગરીકોને કાર્ડનું વિતરણ
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો