બનાસકાંઠા : અંબાજી ભાદરવી પૂનમના મેળા આવતા પદયાત્રીઓની સુવિધામાં તંત્ર દ્વારા વધારો કરાયો...
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું.
પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી.
આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મુકબધિર મહિલા હેતલબેન મોઢ. તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે,
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે સખી મંડળની મહિલાઓ ધજા બનાવતી થઈ ગઈ છે,
અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો.
બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ કેન્ર્થની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.