Connect Gujarat

You Searched For "benefit"

ગીરસોમનાથ: બિપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને ફાયદો ! જુઓ શું કહી રહ્યા છે ધરતીપુત્રો

19 Jun 2023 6:33 AM GMT
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા બિપર જોયની નકારાત્મક અસર ઓછી જોવા મળે છે.સામે તેનો ફાયદો થયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો કર્યો વધારો, 9.38 લાખ પેન્સનર્સ અને કર્મીઓને મળશે લાભ

23 May 2023 3:24 PM GMT
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે....

IMF સર્વેઃ આ વર્ષે આવી શકે છે વૈશ્વિક મંદી, સપ્લાય સિસ્ટમમાં ફેરફારથી ભારતને ફાયદો થશે

3 May 2023 3:20 AM GMT
તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે, વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ માને છે કે વૈશ્વિક અર્થતંત્ર આ વર્ષે મંદીની પકડમાં આવી શકે છે.

એપલ સેવિંગ એકાઉન્ટ : હવે ગ્રાહકોને મળશે મજબૂત વ્યાજ દરનો લાભ, વાંચો કેવી છે સુવિધાઓ..!

2 May 2023 8:27 AM GMT
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.

અમદાવાદ : ઇસ્કોન મંદિરના સાધુ-સંતોને બારકોડ રેશન કાર્ડનો લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પ યોજાયો...

22 April 2023 12:25 PM GMT
ઇસ્કોન મંદિર સંકુલમાં વસવાટ કરતા સાધુ-સંતો માટે સૌપ્રથમ વાર નવા બારકોડ રેશનકાર્ડના ફોર્મ ભરાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર: મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો પૂરેપૂરો લાભ ના મળતા અનેક સવાલો ઊભા થયા

4 April 2023 9:11 AM GMT
ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ : વાસણા વિસ્તારમાં યોજાયો રેશનકાર્ડનો NFSA કેમ્પ, જરૂરિયાતમંદોને મળશે લાભ...

26 Feb 2023 12:06 PM GMT
વાસણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારો રાજ્ય સરકારની અન્ન સુરક્ષા યોજનાનો લાભ લઈ શકે છે..

ગાંધીનગર: યુનિયન બજેટ અંગે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું,આ બજેટથી ગુજરાતને થશે ફાયદો

2 Feb 2023 11:25 AM GMT
દેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી

વડોદરા : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને મળશે લાભ, અટલાદરા-ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

7 Oct 2022 1:40 PM GMT
શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ: પાલેજમાં મીઠા પાણીની યોજનાનુ ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ,22 હજારથી વધુ લોકોને મળશે યોજનાનો લાભ

26 Sep 2022 8:29 AM GMT
પાલેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાતા સેવા પખવાડિયા અંતર્ગત મીઠા પાણીની યોજનાનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ...

ગુજરાતના શહીદ જવાનોના પરિવારજનોને હવે મળશે આ લાભ,વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું કરી જાહેરાત

22 Aug 2022 5:18 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં...

ભરૂચ: રોટરી ક્લબ દ્વારા ચાલતી ક્લિનિક ઓન વ્હીલ સેવાનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લીધો લાભ

10 Aug 2022 12:09 PM GMT
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રોટરી ક્લબ દ્વારા નગરપાલિકાના વિસ્તારોમાં ક્લિનિક ઓન વ્હીલ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન ગત 25 જુલાઈ થી15 મી...