ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વિવાદનો આખરે અંત, ખેડૂતોએ સંમતિ એવોર્ડનો કર્યો સ્વીકાર
વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો......
વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો......
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના શક્કરપોર ભાઠાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
જમીનોનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ કારણ વિના જાહેરનામાની મુદ્દત લંબાવી કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવેલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા
ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે.