ભરૂચ : તાંત્રિક વિધિ બાબતે નિકોરા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી...
નિકોરા ગામમાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
નિકોરા ગામમાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતો મેહુલ મુન્ના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી તેના ઘરમાં સૂતી હતી તે દરમિયાન ગામના જ બે નરાધમોએ તેના ઘરમાં ઘૂસી અંધારાનો લાભ લઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા
આજના સોશિયલ મીડિયાના જમાનામાં ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે બે સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામપ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી