અંકલેશ્વર : સંસ્કારધામ સોસાયટી-2માં રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન...
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે 12થી વધુ ગાય રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.ઘટનાને પગલે ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા, વિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
ભરૂચ જિલ્લાના વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મુસાફરોને પહોચી ઇજાઓ
રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલા 4 મિત્રોમાંથી એક યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ