ભરૂચ: સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ, શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ
પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય...
પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય...
ભરુચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે. સાથેજ ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું