ભરૂચ: વાલિયા-વાડી રોડ પર નિર્માણ પામનાર 4 બ્રિજની કામગીરીનું MLA રિતેશ વસાવાના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
સ્થાનિકોને સાથે રાખી કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી, ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે
નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.......
ભરૂચમાં મામલતદારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR)ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં 1342 બી.એલ.ઓ.દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો
ટેરિફ અને મંદીનો માર સહન કરતા ઉદ્યોગો હાલમાં ઠપ થઇ ગયા છે. ટેરીફના બોમ્બ બાદ મંથર ગતિએ ચાલતા ઉદ્યોગો માટે બિહાર વિધાનસભાની ચૂંટણીએ કામદારોની અછત સર્જી દીધી
ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાંસોટ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું........
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....