અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભામાં આઇકોનીક રોડ અને શૌચાલય કૌભાંડ અંગે વિપક્ષનો વિરોધ
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગમાં બાળકો અભ્યાસ કરે છે,પરંતુ શાળામાં શિક્ષક તેમજ વર્ગખંડના અભાવથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે 21 લાખ 17 હજાર રૂપિયાની માતબર રકમમાંથી સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવેલ કમ્યુનિટી હોલ એક જ વર્ષમાં જર્જરિત થઇ ગયો છે.
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદ સાથે નાળાનું પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું