ભરૂચ: નવનિયુક્ત BJP પ્રમુખ પ્રકાશ મોદીથી MP મનસુખ વસાવા નારાજ, હોદ્દેદારોની નિમણુંક બાબતે ગજગ્રાહ !
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે
બેઠકના પ્રારંભે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલની કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો.
ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક દિશા કમિટીના અધ્યક્ષ અને સંસદસભ્ય મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ આયોજન કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવ પૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે