ભરૂચ: રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધજનોના જીવનમાં ઉજાસ લાવવા શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ યોજાશે
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃતિઓ માટે શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃતિઓ માટે શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ જોવા મળ્યો છે.શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા 765 KV વીજ લાઇન પસાર થવાની હોવાથી દેત્રાલ ગામ ખાતે સંબધિત ગામના સરપંચ અને ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાંયો ચઢાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી નાઈટ પેટ્રોલીગમાં હાજર હતા તે સમયે કસક સર્કલ પાસે બે સગીર વયના બાળકો કસક સર્કલથી ઝાડેશ્વર તરફ ચાલતા જતા હોય