ભરૂચ: સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું નિધન, ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.
ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.
અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન વિવિધ માર્ગો બિસ્માર્ક બનતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસકો પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું
આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી વેળા ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની યુથ પાવર ગ્રુપમાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ કરી હતી
આ પ્રસંગે શાળાના શિશુ-1ના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.શ્રીમતી હીનાબેન પટેલ દ્વારા જીવનમાં પીળા રંગનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું