અંકલેશ્વર: રોટરી ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ભાવેશ હરીયાણીની વરણી
અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો ખાડી પુલના અભાવે કિમ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈ અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે.
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી અજાણ્યા ઈસમો રૂપિયા 5.61 લાખની કિંમતના ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે ૭૦ વર્ષથી વધુ વયના ૨૫૦ થી જેટલા લોકોને આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.
અંકલેશ્વર આધારિત આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ C & T Designs, જેનું નેતૃત્વ આર્કિટેક્ટ ચિરાગ વડગામા અને કદમ શાહ કરે છે, તેમને Commercial Space (Small) કેટેગરીમાં IIID Design Excellence Awardsના રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ મળ્યું છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો