અંકલેશ્વર: ભાદી-ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળુ જર્જરિત હાલતમાં,લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી
ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ- અંકલેશ્વર અને જંબુસરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ગુનાઇત
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.
સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.